What did Ambani and Adani say on Ratan Tata's death

રતન, તું હંમેશા મારા દિલમાં રહેશે… રતન ટાટાના નિધન પર અંબાણી અને અદાણીએ શું કહ્યું?

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું છે. તેમણે બુધવારે સાંજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 86 વર્ષના રતન ટાટાના નિધન પર દેશભરમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. …

રતન, તું હંમેશા મારા દિલમાં રહેશે… રતન ટાટાના નિધન પર અંબાણી અને અદાણીએ શું કહ્યું? Read More
Ratan Tata Death

Ratan Tata Death: PM મોદીએ નોએલ ટાટા સાથે વાત કરી, અમિત શાહ રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે

રતન ટાટાના નિધન પર દેશભરમાં શોકની લહેર છે. તેમણે 86 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ટાટાના નિધન પર, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જૂથ વતી …

Ratan Tata Death: PM મોદીએ નોએલ ટાટા સાથે વાત કરી, અમિત શાહ રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે Read More